શનિવાર, 28 નવેમ્બર, 2009

જગમાં જે જે દુર્જન છે.

હારમાળાના સૌ મિત્રોને મિચ્છામી દુક્કડમ્ - સંવત્સરીની ક્ષમાપના..
સંવત્સરીના આ પવિત્ર દિવસે એક નાની પ્રાર્થના કરી આ મણકો પુરો કરુ છું.

જગમાં જે જે દુર્જન છે,
તે સઘળા સજ્જન થાઓ,
સજ્જન જન મન સુખ દઇ,
શાંતિનો અનુભવ થાઓ,

શાંત જીવો આધી-વ્યાધીને,
ઉપાધીથી મુક્ત બનો,
મુક્ત બનેલા પુરુષો તમ આ,
સકળ વિશ્વને મુક્ત કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો